સાબરકાંઠા જીલ્લાનાં હિંમતનગરનાં કાંકણોલ સ્વામિનારાયણ મંદિર ખાતે યોજાયેલા “નાર્યસ્તુ વંદના” કાર્યક્રમ
ગુજરાત સરકારનાં પૂર્વ મંત્રી શ્રી રણજીતસિંહ ચાવડાજીનાં સ્મરણાર્થે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે સાબરકાંઠા જીલ્લાનાં હિંમતનગરનાં કાંકણોલ સ્વામિનારાયણ મંદિર ખાતે યોજાયેલા "નાર્યસ્તુ વંદના" કાર્યક્રમમાં હાજરી આપી. આ કાર્યક્રમમાં વિશિષ્ટ સિદ્ધિ મેળવનાર ત્રણ દિકરીઓનું સન્માન કર્યું અને ૪૪૫૦ ગંગા સ્વરૂપ બહેનોને સરકારી યોજનાનો આપવામાં આવ્યો. આ કાર્યક્ર્મમાં સામાજીક ન્યાય અને અધિકારીતા મંત્રીશ્રી પ્રદિપ