Events Footer

Events

Views Navigation

Event Views Navigation

Today

દાહોદનાં ગરબાડા વિધાનસભાનાં સ્નેહ મિલન કાર્યક્રમમાં ઉપસ્થિત રહી કાર્યકરોને શુભેચ્છાઓ પાઠવી

આજે દાહોદનાં ગરબાડા વિધાનસભાનાં સ્નેહ મિલન કાર્યક્રમમાં ઉપસ્થિત રહી કાર્યકરોને શુભેચ્છાઓ પાઠવી. કાર્યકર્તાઓનાં અપ્રતિમ સ્નેહ બદલ સૌનો આભાર વ્યક્ત કર્યો. નવા વર્ષમાં લોકસભાની ચૂંટણી આવી રહી છે ત્યારે તમામ 26 બેઠકો પર પાંચ લાખથી વધુની લીડ સાથે જીતવા આહવાન કર્યું. આ સમારોહમાં સાંસદ શ્રી જસવંતસિંહ ભાભોર, રાજ્યકક્ષાના મંત્રી શ્રી બચુભાઈ ખાબડ, પ્રદેશ મંત્રી શ્રીમતી કૈલાશબેન

📍લુણાવાડા ખાતે પંચમહાલ લોકસભાનાં નૂતનવર્ષ સ્નેહસંમેલનમાં ઉપસ્થિત રહી સૌ કાર્યકર્તાશ્રીઓને મળી ખૂબ આનંદ થયો.

લુણાવાડા ખાતે પંચમહાલ લોકસભાનાં નૂતનવર્ષ સ્નેહસંમેલનમાં ઉપસ્થિત રહી સૌ કાર્યકર્તાશ્રીઓને મળી ખૂબ આનંદ થયો. આપણે જ્યારે નવા વર્ષનો નવો સંકલ્પ કરીએ છીએ ત્યારે એ સંકલ્પને પૂર્ણ કરવાની તાકાત આપમેળે જ આવી જતી હોય છે. આ નવા વર્ષનો સંકલ્પ 26માંથી 26 લોકસભા 5 લાખથી વધુ મતોથી જીતવાનો સંકલ્પ છે અને સૌ કાર્યકર્તાઓ આ સંકલ્પને વધાવી લેશે

નવા વર્ષમાં સ્નેહ મિલનનાં કાર્યક્રમમાં કાર્યકર્તાઓને મળું છું ત્યારે એમનો ઉત્સાહ જોઇ મને ખૂબ આનંદ થાય છે,

નવા વર્ષમાં સ્નેહ મિલનનાં કાર્યક્રમમાં કાર્યકર્તાઓને મળું છું ત્યારે એમનો ઉત્સાહ જોઇ મને ખૂબ આનંદ થાય છે, મારામાં નવી ઉર્જાનો સંચાર થાય છે. આજે સુરત મહાનગર ખાતે ઉધના વિધાનસભાનો નૂતન વર્ષ સ્નેહમિલન સમારોહમાં ઉપસ્થિત રહી કાર્યકર્તાશ્રીઓને બુથને વધુ મજબૂત કરવા આહવાન કર્યું. આ પ્રસંગે પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી જનકભાઈ બગદાણા, શહેર પ્રમુખ શ્રી નિરંજનભાઈ ઝાંઝમેરા, મેયર

નવું વર્ષ, નવી ઉર્જા…

નવું વર્ષ, નવી ઉર્જા… આજે સુરત મહાનગર ખાતે ચોર્યાસી વિધાનસભાનાં નૂતન વર્ષ સ્નેહમિલન સમારોહમાં ઉપસ્થિત રહી ખૂબ મોટી સંખ્યામાં પધારેલા કાર્યકર્તાશ્રીઓને મળી અનેરી ઉર્જા અનુભવી. કાર્યકર્તાશ્રીઓને ગુજરાતમાં ફરી એક વખત 26માંથી 26 લોકસભાની સીટ માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi સાહેબને સમર્પિત કરવા આહવાન કર્યું. પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબની પ્રેરણાથી સમગ્ર દેશમાં સ્વચ્છતા અભિયાન ચાલી

નવસારી જીલ્લા ખાતે નવસારી જીલ્લા ટ્રાફિક ભવનને લોકાર્પિત કરતા આનંદની લાગણી અનુભવી.

આજે નવસારી જીલ્લા ખાતે નવસારી જીલ્લા ટ્રાફિક ભવનને લોકાર્પિત કરતા આનંદની લાગણી અનુભવી. નવસારીનાં ટી.આર.બી જવાનોને હેલ્મેટ વિતરિત કરી. નવસારી જીલ્લા પોલીસ નાગરિકોની સુખાકારી માટે સતત ખડેપગે રહે છે એ બદલ એમને અભિનંદન પાઠવ્યા. પ્રદેશ મંત્રી શ્રી શીતલબેન સોની, જીલ્લા પ્રમુખ શ્રી ભુરાભાઈ શાહ, ધારાસભ્ય શ્રી રાકેશભાઈ દેસાઈ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા

“ભારતનાં સર્વાંગી વિકાસની વાત એટલે #ManKiBaat”

"ભારતનાં સર્વાંગી વિકાસની વાત એટલે #ManKiBaat” આજે નવસારી ખાતે કાર્યકર્તાશ્રીઓ સાથે મળીને માનનીય પ્રધાનમંત્રી શ્રી Narendra Modi સાહેબનો મન કી બાત કાર્યક્રમ નિહાળ્યો. ભારતની સાંસ્કૃતિક, વૈચારિક, શૈક્ષણિક વાતો અને ધરોહરોને માનનીય પ્રધાનમંત્રી શ્રી મન કી બાતમાં રજૂ કરે છે. આજે માનનીય પ્રધાનમંત્રી શ્રીએ સમગ્ર દેશવાસીઓ સાથે તમિલનાડુનાં લોગાનાથનજીની સેવાની સફર, ઝારખંડનાં છઉ પર્વ, ઇન્ટલેક્ચુઅલ પ્રોપર્ટી

આજે રાષ્ટ્રીય બંધારણ દિવસ નિમિત્તે નવસારી ખાતે યોજાયેલા ‘સંવિધાન દિવસ પરિસંવાદ’ માં ઉપસ્થિત રહી બાબા સાહેબ આંબેડકરજીનું પુણ્ય સ્મરણ કર્યું.

આજે રાષ્ટ્રીય બંધારણ દિવસ નિમિત્તે નવસારી ખાતે યોજાયેલા 'સંવિધાન દિવસ પરિસંવાદ' માં ઉપસ્થિત રહી બાબા સાહેબ આંબેડકરજીનું પુણ્ય સ્મરણ કર્યું. આ કાર્યક્રમમાં જિલ્લા પ્રમુખ શ્રી ભુરાભાઈ શાહ સહિત હોદ્દેદારો, પદાધિકારીશ્રીઓ, ધારાસભ્યશ્રીઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યાં.

“કાર્યકર્તાશ્રીઓ ભારતીય જનતા પાર્ટીની અમૂલ્ય મૂડી છે!”

“કાર્યકર્તાશ્રીઓ ભારતીય જનતા પાર્ટીની અમૂલ્ય મૂડી છે!” આજે વરસતા વરસાદ વચ્ચે પણ સુરત મહાનગર લિંબાયત વિધાનસભામાં યોજાયેલા સ્નેહમિલન સમારોહમાં ખૂબ મોટી સંખ્યામાં પધારેલા કાર્યકર્તાશ્રીઓને વંદન પાઠવું છું. સર્વ કાર્યકર્તાશ્રીઓને રૂબરૂ મળીને ખૂબ આનંદની લાગણી અનુભવી. ધારાસભ્ય શ્રી Sangita Patil જી, શ્રી Sandip Desai જી, મેયર શ્રી Daxesh Mavani જી, શહેર પ્રમુખ શ્રી Niranjan Zanzmera જી,

વિકાસપથ પર અગ્રેસર ભારત એ જ સંકલ્પ….

વિકાસપથ પર અગ્રેસર ભારત એ જ સંકલ્પ…. દેશભરનાં છેવાડાનાં નાગરિકોને સરકારની વિવિધ યોજનાઓનો લાભ મળી રહે એ હેતુથી માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે દેશભરમાં “વિકસિત ભારત સંકલ્પ યાત્રા’નો પ્રારંભ કરાવ્યો, આ યાત્રા અંતર્ગત કેન્દ્ર અને રાજ્ય સરકારની વિવિધ જન કલ્યાણ યોજનાઓની માહિતીસભર રથનું લિંબાયત વિધાનસભાનાં વોર્ડ નંબર 19માં આવેલા ભાઠેના કમ્યુનિટી હોલ ખાતેથી પ્રસ્થાન

કાર્યકર્તાઓ હંમેશા કમળ ખીલાવે છે….

કાર્યકર્તાઓ હંમેશા કમળ ખીલાવે છે…. આજે સુરત પૂર્વ વિધાનસભાના નૂતન વર્ષ સ્નેહમિલન સમારોહમાં ઉપસ્થિત રહી ખૂબ મોટી સંખ્યામાં પધારેલા કાર્યકર્તાશ્રીઓને નવા વર્ષની શુભકામનાઓ પાઠવી. કાર્યકર્તાશ્રીઓની કર્તવ્યનિષ્ઠાને વંદન !!! આ પ્રસંગે કેન્દ્રીય રાજ્યમંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશ, શહેર પ્રમુખ શ્રી નિરંજનભાઈ ઝાંઝમેરા, ધારાસભ્ય શ્રી અરવિંદભાઈ રાણા સહિત ધારાસભ્યશ્રીઓ, હોદ્દેદારો, સામાજિક આગેવાનો અને મોટી સંખ્યામાં કાર્યકર્તાઓ અને નગરજનો