આજે વિશ્વ મહિલા દિવસે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે
આજે વિશ્વ મહિલા દિવસે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે નવસારી ખાતે લખપતિ દીદી સંમેલન અંતર્ગત 25 હજારથી વધુ સ્વ-સહાય જૂથની 2.5 લાખથી વધુ મહિલાઓને ₹ 450 કરોડથી વધુની સહાય વિતરિત કરી અને “લખપતિ દીદી”ઓને સન્માનિત કર્યા. માનનીય પ્રધાનમંત્રી શ્રી દ્વારા થયેલું સન્માન લખપતિ દીદીનાં જીવનમાં પ્રેરણા સમાન બનશે. આ અવસરે માનનીય મુખ્યમંત્રી શ્રી ભુપેન્દ્રભાઈ