અમદાવાદમાં “ધ કોર” ક્લિનીકનું ઉદઘાટન કર્યું.
ડો. શિખા સિંગ, ડો. મૌલિક પટેલ અને સર્વને અભિનંદન આપી શુભેચ્છાઓ પાઠવી.
ડો. શિખા સિંગ, ડો. મૌલિક પટેલ અને સર્વને અભિનંદન આપી શુભેચ્છાઓ પાઠવી.
કેન્દ્રીય ગૃહ અને સહકાર મંત્રી માનનીય શ્રી અમિતભાઇ શાહની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે અમદાવાદ ખાતે યોજાયેલા NABARD અને GSC બેંકના ઉપક્રમે 'આદર્શ સહકારી ગ્રામ' પાયલોટ પ્રોજેક્ટનાં શુભારંભ પ્રસંગે હાજરી આપી. કેબિનેટ મંત્રી શ્રી રાઘવજીભાઈ પટેલ, રાજ્યકક્ષાના મંત્રી શ્રી બ્રિજેશભાઈ મેરજા, શ્રી જગદીશભાઈ વિશ્વકર્મા, શ્રી મુકેશભાઈ પટેલ, ધારાસભ્યશ્રીઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યાં.
આજરોજ જૂનાગઢનાં થાણીયાના ખાતે પૂર્ણ પુરુષોત્તમ પ્રભુ શ્રી કૃષ્ણનું જીવનસ્મરણ કરાવતી ભાગવત સપ્તાહમાં હાજરી આપી, કથાનાં રસપાનનો લ્હાવો લીધો. પ્રભુ પાસે સર્વ ભક્તજનોના કલ્યાણ માટે પ્રાર્થના કરી. આ પ્રસંગે પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી ભરતભાઈ બોઘરા,શ્રી રાજેન્દ્રબાપુ તોરણીયા વાળા, સંસદસભ્ય શ્રી રમેશભાઈ ધડુક, પૂર્વ મંત્રી શ્રી જવાહરભાઈ ચાવડા અને જૂનાગઢ જીલ્લા પ્રભારી શ્રી ધવલભાઇ દવે ઉપસ્થિત રહ્યા.
શ્રી રામેશ્વર મંદિર, જસદણ ખાતે નવનિર્મિત વૃદ્ધાશ્રમનું લોકાર્પણ કર્યું. સર્વ વડીલશ્રીઓના આશીર્વાદ લીધા. પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી ભરતભાઈ બોઘરા, સાંસદ શ્રી મોહનભાઈ કુંડારીયા, જિલ્લા પ્રમુખ શ્રી મનસુખભાઈ ખાચરીયા સહિત ધારાસભ્યશ્રીઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા.
રાજકોટ ખાતે ક્રેડાઈ - રાજકોટ બિલ્ડર્સ એસોસિએશન દ્વારા યોજાયેલા સૌરાષ્ટ્ર રિયલ એસ્ટેટ સમિટ તથા વાર્ષિક સાધારણ સભામાં હાજરી આપી. પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી ભરતભાઈ બોઘરા, સાંસદ શ્રી મોહનભાઈ કુંડારિયા, રાજ્યસભાના સાંસદ શ્રી રામભાઈ મોકરીયા, રાજકોટ શહેર પ્રમુખ શ્રી કમલેશભાઈ મીરાણી, મેયર શ્રી પ્રદીપભાઈ ડવ તથા આગેવાનો, હોદ્દેદારો અને રાજકોટ બિલ્ડર્સ એસોસિએશનના સભ્યો ઉપસ્થિત રહ્યા.
શિવજીનું મહિમા ગાન કર્યું. મંત્રી શ્રી મુકેશભાઇ પટેલ, શ્રીમતી મનીષાબેન વકીલ, ધારાસભ્ય શ્રી પ્રવીણભાઇ ઘોઘારી, શ્રી વી.ડી.ઝાલાવડિયા, શ્રી કાંતિભાઇ બલર, શ્રી અરવિંદભાઇ રાણા, સુરત જીલ્લા પ્રમુખ શ્રી સંદિપભાઇ દેસાઇ, સુરત મહાનગર પાલિકા મેયર શ્રીમતી હેમાલીબેન બોઘાવાલા, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન શ્રી પરેશભાઇ પટેલ, શાસક પક્ષનાં નેતા શ્રી અમિતસિંગ રાજપૂત, યુથ ફોર ગુજરાતનાં પ્રમુખ શ્રી જીજ્ઞેશ પાટીલ,
આ સમારોહમાં માનનીય પ્રધાનમંત્રીશ્રીએ લાભાર્થીઓ સાથે સંવાદ સાધ્યો. આ સમારોહમાં હાજરી આપવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઈ પટેલની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે કેબિનેટ મંત્રી શ્રી પૂર્ણેશભાઈ મોદી, શ્રી પ્રદીપભાઈ પરમાર, રાજ્યકક્ષાના મંત્રી શ્રીમતી મનીષાબેન વકીલ, સાંસદ શ્રી મનસુખભાઈ વસાવા સહિત હોદ્દેદારો, આગેવાનો, લાભાર્થીઓ અને નાગરિકો ઉપસ્થિત રહ્યા.
જય દ્વારકાધીશ !
સુપોષણ કીટ અને 108 ગાડી ઘાસ વિતરિત કર્યા. રજતતુલા બદલ અને સૌના તરફથી મળેલા અપ્રતિમ સ્નેહ બદલ સર્વનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો. આ પ્રસંગે વિધાનસભાના અધ્યક્ષ ડૉ. નીમાબેન આચાર્ય, પ્રદેશ મહામંત્રી અને સાંસદ શ્રી વિનોદભાઈ ચાવડા, પ્રભારી મંત્રી શ્રી કીર્તિસિંહ વાઘેલા, પ્રદેશ સહ પ્રવક્તા શ્રી કિશોરભાઈ મકવાણા સહિત ધારાસભ્યશ્રીઓ, હોદ્દેદારશ્રીઓ અને સમાજના આગેવાનશ્રીઓ ઉપસ્થિત રહ્યા.
પ્રદેશ મહામંત્રીશ્રી વિનોદભાઈ ચાવડા,જીલ્લા પ્રભારીશ્રી હિતેશભાઈ ચૌધરી, ધારાસભ્યશ્રીઓ વિરેન્દ્રસિંહ જાડેજા,શ્રીમતી માલતીબેન મહેશ્વરી, કચ્છ જીલ્લા પ્રમુખશ્રી કેશુભાઈ પટેલ, જીલ્લા પંચાયતના પ્રમુખ શ્રીમતી પારૂલબેન કારા તેમજ પદાધિકારીશ્રીઓ સહિત આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.