દિવાળીનાં પાવન અવસરે સુરતવાસીઓને મળ્યો એક નવો ફ્લાય ઓવર બ્રીજ !!
દિવાળીનાં પાવન અવસરે સુરતવાસીઓને મળ્યો એક નવો ફ્લાય ઓવર બ્રીજ !! આજે સુરત ખાતે ખરવરનગર જંક્શનથી પરવત પાટીયા તરફ જતા BRTS રૂટ પર ભાઠેના જંકશન પર નવનિર્મિત ફલાય ઓવરબ્રિજનું લોકાર્પણ કરતા ખૂબ આનંદની લાગની અનુભવી. સુરત શહેર બ્રીજનગરી તરીકે પણ ઓળખાય છે. આ ફ્લાય ઓવરને કારણે ખરવરનગરથી પરવત પાટીયા તરફ જવાનાં રસ્તે ટ્રાફિકની સમસ્યા હળવી