આઝાદી કા અમૃત મહોત્સવ અને નર્મદા જળ સંપતિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ અંતર્ગત સુરત સીંગણપુર કોઝ વે ખાતે “નદી મહોત્સવ”નો પ્રારંભ
માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે આઝાદી કા અમૃત મહોત્સવ અને નર્મદા જળ સંપતિ પાણી પુરવઠા અને કલ્પસર વિભાગ અંતર્ગત સુરત સીંગણપુર કોઝ વે ખાતે “નદી મહોત્સવ”નો પ્રારંભ કરાવ્યો. કેન્દ્રીય રાજ્ય મંત્રી શ્રીમતી દર્શનાબેન જરદોશ, આરોગ્ય પરિવાર કલ્યાણ મંત્રીશ્રી ઋષિકેશભાઈ પટેલ જી , મંત્રીશ્રી વિનુભાઈ મોરડિયા, મંત્રીશ્રી મુકેશભાઈ પટેલ, ધારાસભ્યશ્રીઓ, સુરત શહેર મેયર