“શ્રી વડેશ્વર મહાદેવજી ની પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ”
શ્રી રોકડીયા હનુમાન મંદિર, સાંઈ મોહન-૧ કો. ઓ. હાઉસીંગ સોસાયટી, જીઆવ-બુડીયા નુંજા જકાતનાકા પાસે, વડોદ, સુરત.
શ્રી રોકડીયા હનુમાન મંદિર, સાંઈ મોહન-૧ કો. ઓ. હાઉસીંગ સોસાયટી, જીઆવ-બુડીયા નુંજા જકાતનાકા પાસે, વડોદ, સુરત.
ગુજરાત પ્રદેશ ભાજપ - શ્રી કમલમ
રાજકોટ-ભાવનગર હાઇવે ખાતે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલજીની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે રાજકોટના સરધાર સ્વામિનારાયણ મંદિરના મૂર્તિ પ્રતિષ્ઠા મહોત્સવનાં પ્રારંભ પ્રસંગે હાજર રહેવાનો લ્હાવો મળ્યો. આ પ્રસંગે મંદિરના મુખ્ય મહંત પૂ. સ્વામી નિત્યસ્વરૂપદાસજી, રાજકોટ અને સરધારના રાજવી માંધાતાસિંહ જાડેજા, પ્રદેશ ભાજપ ઉપાધ્યક્ષશ્રી ડો.ભરતભાઈ બોઘરા, રાજકોટ જિલ્લા પ્રમુખશ્રી મનસુખભાઈ ખાચરીયા સહિત પૂજય સંતશ્રીઓ અને મહંતશ્રીઓ તેમજ મોટી
આઈ માતા ફાર્મ, અવસર ફાર્મની બાજુમાં, સરથાણા BRTS રોડ, સુરત
મુખ્ય કચેરી રૂમ નં. ૮૮, મીટીંગ હોલ, સુરત મહાનગરપાલિકા, મુગલીસરા, સુરત.
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં વરદ હસ્તે 13 મી ડિસેમ્બરના રોજ વારાણસીમાં પ્રખ્યાત અને પ્રાચીન કાશી વિશ્વનાથ મંદિરના નવનિર્મિત કાશી વિશ્વનાથ કોરિડોરનું ઉદઘાટન થવા જઇ રહ્યું છે એ સંદર્ભે પ્રદેશ કાર્યાલય શ્રી કમલમ ખાતે પ્રેસ કોન્ફરન્સને સંબોધન કર્યું. “ દિવ્ય કાશી ભવ્ય કાશીના ” સંયોજક અને પ્રદેશના ઉપાધ્યક્ષશ્રી ગોરધનભાઈ ઝડફીયાજી સહિત પ્રદેશ મહામંત્રીશ્રી વિનોદભાઇ
પ્રદેશ સંગઠન મહામંત્રી શ્રી રત્નાકરજી, પ્રદેશ મહામંત્રી શ્રી ભાર્ગવભાઈ ભટ્ટ, શ્રી રજનીભાઈ પટેલ, શ્રી પ્રદીપસિંહ વાઘેલાજી ઉપસ્થિત રહ્યા.
સૌનું સ્વાગત કર્યું અને શુભેચ્છાઓ પાઠવી. આ કાર્યક્રમમાં પ્રદેશના મહામંત્રીશ્રી વિનોદભાઇ ચાવડા, અનુ.જાતિ મોરચાના પ્રમુખ ડો.પ્રદ્યુમન વાજા,પ્રદેશના સહ-પ્રવકતાશ્રી કિશોરભાઇ મકવાણા સહિત સમાજના આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.
ડોક્યુમેન્ટરીમાં શ્રી મહેશભાઇએ નાનામાં નાના કાર્યક્રમોને આવરી લેવાનો સફળ પ્રયાસ કર્યો છે એ માટે એમને અભિનંદન પાઠવું છું. કલાકારો માટે તૈયાર થયેલી ડિરેકટરીથી કલાકારોને પણ ઘણો લાભ થશે. આ કાર્યક્રમમાં પ્રદેશના ઉપાધ્યક્ષશ્રી ગોરધનભાઇ ઝડફીયા, પ્રદેશના મહામંત્રીશ્રી પ્રદિપસિંહ વાઘેલા, ઓબીસી મોરચાના ઉપપ્રમુખશ્રી યોગેશભાઇ ગઢવી, સાંસ્કૃતિક સેલના સંયોજનક બિહારીલાલ ગઢવી તેમજ ગુજરાતના જાણીતા કલાકારો ઉપસ્થિત રહ્યા હતા.