Views Navigation

Event Views Navigation

Today
  • ભારતીય જનતા પાર્ટી પરિવાર વિશ્વનો સૌથી મોટો પરિવાર છે,

    ભારતીય જનતા પાર્ટી પરિવાર વિશ્વનો સૌથી મોટો પરિવાર છે, આ પરિવાર હજી વધુ વિશાળ બને એ હેતુથી માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં શુભ હસ્તે સદસ્યતા અભિયાન - 2024નો પ્રારંભ કરાયો છે, જે અંતર્ગત આજે સુરત ખાતેથી આ અભિયાનનાં પ્રચાર-પ્રસાર અર્થે વાનનું પ્રસ્થાન કરાવ્યું. આ અભિયાન અંતર્ગત માત્ર 3 દિવસમાં સમગ્ર દેશમાં ભાજપના 1 કરોડથી

  • संजीवनं समस्तस्य जगतः सलिलात्मकम्‌। भव इत्युच्यते रूपं भवस्य परमात्मनः ॥

    संजीवनं समस्तस्य जगतः सलिलात्मकम्‌। भव इत्युच्यते रूपं भवस्य परमात्मनः ॥ माननीय प्रधानमंत्री श्री नरेंद्रभाई मोदी सर की वर्चुअल उपस्थिति में आज जल संरक्षण के क्षेत्र में एक नई क्रांति की शुरुआत हुई है। आज प्रधानमंत्री श्री ने "जल शक्ति जनभागीदारी" पहल का वर्च्युअल शुभारंभ किया, जो न केवल बारिश के पानी का बेहतर प्रबंधन करेगा,

  • આજે રાજકોટ ખાતે “સદસ્યતા અભિયાન” અંતર્ગત કાર્યકર્તાશ્રીઓ સાથે સંવાદ

    આજે રાજકોટ ખાતે “સદસ્યતા અભિયાન” અંતર્ગત કાર્યકર્તાશ્રીઓ સાથે સંવાદ સાધવાનો અવસર પ્રાપ્ત થયો. સદસ્યતા અભિયાનમાં વધુ ને વધુ લોકો જોડાય એ માટે જરૂરી માર્ગદર્શન આપ્યું.

  • આજે ગણેશ ચતુર્થીનાં પાવન દિવસે સુરત નવી સિવિલ હોસ્પિટલ

    આજે ગણેશ ચતુર્થીનાં પાવન દિવસે સુરત નવી સિવિલ હોસ્પિટલ ખાતે ટીબી ચેસ્ટ વિભાગનાં વડા ડો. પારૂલબેન વડગામા અને નિષ્ણાંત તબીબોની ટીમ દ્વારા સંચાલિત ગુજરાતની બીજી અને દક્ષિણ ગુજરાતની પ્રથમ સરકારી એલર્જી લેબનું ઉદઘાટન કરવાનો અવસર સાંપડ્યો. આ એલર્જી લેબમાં એલર્જીની તપાસથી લઇ એના નિદાન અને સારવાર સુધીની તમામ અદ્યતન સુવિધાઓ ઉપલબ્ધ છે. આ એલર્જી લેબ

  • સાયબર ક્રાઇમ અંગે નાગરિકોમાં જાગૃતિ આવે અને લોકો સાયબર ક્રાઇમનો ભોગ ના બને

    સાયબર ક્રાઇમ અંગે નાગરિકોમાં જાગૃતિ આવે અને લોકો સાયબર ક્રાઇમનો ભોગ ના બને એ હેતુથી સુરત શહેર પોલીસ સાયબર ક્રાઇમ સેલ દ્વારા યોજાયેલ “સાયબર સંજીવની 3.0” અભિયાનને લોકાર્પિત કરવાનો અવસર સાંપડ્યો. ગૃહરાજ્ય મંત્રી શ્રી હર્ષભાઇ સંઘવી, રાજ્યમંત્રી શ્રી મુકેશભાઇ પટેલની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે યોજાયેલા આ કાર્યક્રમ અંતર્ગત રિલ મેકિંગ સહિત વિવિઘ સ્પર્ઘાઓનું આયોજન પણ કરાયું

  • સાયબર ક્રાઇમ અંગે નાગરિકોમાં જાગૃતિ આવે અને લોકો સાયબર ક્રાઇમનો ભોગ

    સાયબર ક્રાઇમ અંગે નાગરિકોમાં જાગૃતિ આવે અને લોકો સાયબર ક્રાઇમનો ભોગ ના બને એ હેતુથી સુરત શહેર પોલીસ સાયબર ક્રાઇમ સેલ દ્વારા યોજાયેલ “સાયબર સંજીવની 3.0” અભિયાનને લોકાર્પિત કરવાનો અવસર સાંપડ્યો. ગૃહરાજ્ય મંત્રી શ્રી હર્ષભાઇ સંઘવી, રાજ્યમંત્રી શ્રી મુકેશભાઇ પટેલની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે યોજાયેલા આ કાર્યક્રમ અંતર્ગત રિલ મેકિંગ સહિત વિવિઘ સ્પર્ઘાઓનું આયોજન પણ કરાયું

  • માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે કર્યું નાગરિકોનાં “ઘરનાં ઘરનું સપનું સાકાર!”

    માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે કર્યું નાગરિકોનાં “ઘરનાં ઘરનું સપનું સાકાર!” આજે સુરત મહાનગર પાલિકા દ્વારા પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત યોજાયેલા આવાસોનાં કમ્પ્યુટરાઇઝ્ડ ડ્રો અને ફાળવણીનાં કાર્યક્રમમાં ઉપસ્થિત રહી સૌ લાભાર્થીઓનાં પોતાનાં ઘરનાં સ્વપ્નને સાકાર થયેલું જોઇ પરમ ધન્યતાની લાગણી અનુભવી. પ્રધાનમંત્રી આવાસ યોજના અંતર્ગત આજે 77.08 કરોડનાં ખર્ચે સાકારિત EWS 54 અને EWS

  • आज नई दिल्ली में माननीय प्रधानमंत्री श्री नरेंद्रभाई मोदी सर के जन्मदिवस के शुभ अवसर पर देशभर में शुरू

    आज नई दिल्ली में माननीय प्रधानमंत्री श्री नरेंद्रभाई मोदी सर के जन्मदिवस के शुभ अवसर पर देशभर में शुरू होने वाले "स्वभाव स्वच्छता, संस्कार स्वच्छता" 2024 अभियान के कर्टन रेजर कार्यक्रम में केंद्रीय आवासन और शहरी कार्य मंत्री श्री मनोहर लाल जी के साथ प्रेस और मीडिया के साथियों से संवाद किया। यह विशेष अभियान

  • आज दिल्ली में माननीय प्रधानमंत्री श्री नरेंद्रभाई मोदी सर के जन्म दिवस से शुरू हो रहे “स्वभाव स्वच्छता, संस्कार स्वच्छता” 2024

    आज दिल्ली में माननीय प्रधानमंत्री श्री नरेंद्रभाई मोदी सर के जन्म दिवस से शुरू हो रहे "स्वभाव स्वच्छता, संस्कार स्वच्छता" 2024 अभियान के कर्टन रेजर कार्यक्रम में उपस्थित रहने का सौभाग्य मिला। केंद्रीय मंत्री श्री मनोहर लाल जी की विशेष उपस्थिति में सुषमा स्वराज भवन में आयोजित उद्घाटन समारोह में इस अभियान की घोषणा करना

  • આજે કચ્છની મુલાકાત દરમિયાન જળ સંચય કાર્યક્રમ અંતર્ગત ભૂજ ખાતે સ્થિત બોરવેલની મુલાકાત લીધી

    આજે કચ્છની મુલાકાત દરમિયાન જળ સંચય કાર્યક્રમ અંતર્ગત ભૂજ ખાતે સ્થિત બોરવેલની મુલાકાત લીધી. કચ્છ જેવા વિષમ ભૂગર્ભીય સ્તર ધરાવતા વિસ્તાર માટે બોરવેલ જળસંચયની સૌથી મહત્વપૂર્ણ રીત છે. આ બોરવેલ આજુબાજુનાં ગામડાઓ અને ખેડૂતો માટે આશીર્વાદ રૂપ છે! આ મુલાકાત દરમિયાન બોરવેલની જળસંચય ક્ષમતા અને એની ટેકનિકલ સુવિધાઓ વિશે પણ માહિતી મેળવી. આ સાથે જ