Events Footer

Events

Views Navigation

Event Views Navigation

Today

સેવા એ જ સંકલ્પ સાથે આજે વડોદરા ખાતે જીલ્લા ભાજપ કાર્યાલય “વંદે કમલમ” અને ખેતી બેંકની વડોદરા શાખાનું ઉદઘાટન કરવાનો અવસર પ્રાપ્ત થયો.

સેવા એ જ સંકલ્પ સાથે આજે વડોદરા ખાતે જીલ્લા ભાજપ કાર્યાલય “વંદે કમલમ” અને ખેતી બેંકની વડોદરા શાખાનું ઉદઘાટન કરવાનો અવસર પ્રાપ્ત થયો. ભારતીય જનતા પાર્ટીનાં કાર્યકર્તાશ્રીઓને જ્યારે પણ મળું છું ત્યારે રાષ્ટ્રસેવા, જનસેવા માટેનો એમનો ઉત્સાહ, જોશ જોઇ મારી અંદર પણ નવી ઉર્જાનો સંચાર થાય છે. આજે વડોદરા ખાતે કાર્યકર્તાશ્રીઓને આવનારી લોકસભા ચૂંટણીમાં નવો

દુનિયામાં કોઇપણ રાષ્ટ્રપતિ કે પ્રધાનમંત્રી એ એમનાં દેશનાં યુવાનો પર એટલો વિશ્વાસ નથી કર્યો જેટલો મોદી સાહેબે આપણાં દેશનાં યુવાનો પર કર્યો છે. આજે વડોદરા ખાતે વડોદરા મહાનગર યુવા મોરચા દ્વારા યોજાયેલા પક્ષ જોડો અને કોફી કુપન કાર્યક્રમમાં યુવાનો સાથે સંવાદ સાધવાનો અનેરો અવસર પ્રાપ્ત થયો.

દુનિયામાં કોઇપણ રાષ્ટ્રપતિ કે પ્રધાનમંત્રી એ એમનાં દેશનાં યુવાનો પર એટલો વિશ્વાસ નથી કર્યો જેટલો મોદી સાહેબે આપણાં દેશનાં યુવાનો પર કર્યો છે. આજે વડોદરા ખાતે વડોદરા મહાનગર યુવા મોરચા દ્વારા યોજાયેલા પક્ષ જોડો અને કોફી કુપન કાર્યક્રમમાં યુવાનો સાથે સંવાદ સાધવાનો અનેરો અવસર પ્રાપ્ત થયો. લોકસભા ચૂંટણીમાં દેશનાં યુવાનોનો બહુ મોટો રોલ છે. યુવાનો

આજે સુરત ખાતે સુમુલ ડેરી આઈસ્ક્રીમ પ્લાન્ટના વિસ્તૃતીકરણ તથા આઈસ્ક્રીમ વેફલ કોન મેકિંગ પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવાનો અવસર સાંપડ્યો. ડેરી ઉદ્યોગનાં વિકાસમાં સુમુલ ડેરીનો ફાળો ખૂબ મહત્વનો રહ્યો છે. સૌને શુભેચ્છાઓ પાઠવી.

આજે સુરત ખાતે સુમુલ ડેરી આઈસ્ક્રીમ પ્લાન્ટના વિસ્તૃતીકરણ તથા આઈસ્ક્રીમ વેફલ કોન મેકિંગ પ્લાન્ટનું ઉદ્ઘાટન કરવાનો અવસર સાંપડ્યો. ડેરી ઉદ્યોગનાં વિકાસમાં સુમુલ ડેરીનો ફાળો ખૂબ મહત્વનો રહ્યો છે. સૌને શુભેચ્છાઓ પાઠવી.

વધુ વિસ્તર્યો મોદીજીનો પરિવાર….

વધુ વિસ્તર્યો મોદીજીનો પરિવાર…. સુરતમાં સ્થાયી થયેલા ઉત્તર પ્રદેશ મૂળના બ્રાહ્મણ સમાજના આગેવાનોશ્રીઓને આજે ભારતીય જનતા પાર્ટીનો ખેસ પહેરાવી પાર્ટીમાં જોડ્યા. #ModiKaParivar

આ છે મોદીજીનો પરિવાર….

આ છે મોદીજીનો પરિવાર…. સુરતમાં સ્થાયી થયેલા ઉત્તર પ્રદેશ મૂળના બ્રાહ્મણ સમાજના આગેવાનોશ્રીઓએ શુભેચ્છા મુલાકાત લીધી, એમની સાથે સંવાદ સાધી અનેરી ઉર્જા પ્રાપ્ત થઇ. #ModiKaParivar

“અબ કી બાર, 400 પાર!”

“અબ કી બાર, 400 પાર!” માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબ અને દેશનાં ગૃહમંત્રી શ્રી અમિતભાઇ શાહ સાહેબે દેશનાં તમામ જીલ્લામાં કાર્યાલય બનાવવાનો સંકલ્પ કર્યો હતો, એ સંકલ્પને સાકાર કરવા આજે રાજપીપળા ખાતે નર્મદા જીલ્લા ભાજપ કાર્યાલય “કમલમ્ નર્મદા”નું ઉદઘાટન કરવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. ભારતીય જનતા પાર્ટીનાં કાર્યાલયો જનસેવાનું એક સરનામું છે, “સેવા એ જ

સુરત ખાતે દક્ષિણ ગુજરાતનાં 8 જીલ્લાઓની સોશિયલ મિડીયા બેઠકને સંબોધી.

આજે સુરત ખાતે દક્ષિણ ગુજરાતનાં 8 જીલ્લાઓની સોશિયલ મિડીયા બેઠકને સંબોધી. મોદી સરકારે કરેલા વિકાસકાર્યોને વધુને વધુ લોકો સુધી સોશિયલ મિડીયાનાં માધ્યમ થકી કઇ રીતે પહોંચાડી શકાય એની ચર્ચા કરી. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબની “મોદી ગેરંટી”, “વિકસિત ભારત 2047નાં સંકલ્પ”નો પ્રચાર પ્રસાર સોશિયલ મિડીયાનાં માધ્યમ થકી થાય અને વધુને વધુ લોકો એમાં જોડાતા

લોકસભા ચૂંટણી 2024 અંતર્ગત આજે પ્રદેશ કાર્યાલય ‘શ્રી કમલમ્’ ખાતે જિલ્લા પ્રમુખશ્રીઓ, પ્રભારીશ્રીઓ અને ધારાસભ્યશ્રીઓની વિશેષ બેઠક યોજાઈ

લોકસભા ચૂંટણી 2024 અંતર્ગત આજે પ્રદેશ કાર્યાલય 'શ્રી કમલમ્' ખાતે જિલ્લા પ્રમુખશ્રીઓ, પ્રભારીશ્રીઓ અને ધારાસભ્યશ્રીઓની વિશેષ બેઠક યોજાઈ, આ બેઠકમાં જરૂરી માર્ગદર્શન પાઠવ્યું અને લોકસભાની આ ચૂંટણીમાં ગુજરાત રેકોર્ડ બ્રેક કરી દરેક બેઠક પર પાંચ લાખથી વધુની લીડ મેળવે એ માટે આહવાન કર્યું. #ભરોસાની_ભાજપ_સરકાર #ModiKaParivar #PhirEkBaarModiSarkar #ModiHaiToMumkinHai #AbkiBaar400Paar

અમદાવાદ ખાતે મહિલા મોરચા દ્વારા યોજાયેલી “સ્માર્ટ સિટી મહિલા કોન્ક્લેવ”ને સંબોધિત કરતા ખૂબ આનંદની લાગણી અનુભવી

આ દેશની મહિલાઓ “શક્તિસ્વરૂપા” છે, માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ ગુજરાતનાં મુખ્યમંત્રી હતા ત્યારથી નારી શક્તિની સુખાકારી માટે અનેક સફળ પ્રયાસો કર્યા હતા, માનનીય શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબ પ્રધાનમંત્રી બન્યા એ પછી એમણે દેશની નારી શક્તિની સલામતી અને સુખાકારી માટે વિવિધ યોજનાઓ અમલમાં મૂકી. આજે અમદાવાદ ખાતે મહિલા મોરચા દ્વારા યોજાયેલી “સ્માર્ટ સિટી મહિલા

રાજકોટ ખાતે યોજાયેલી સૌરાષ્ટ્ર સોશિયલ મિડીયા મીટમાં ઉપસ્થિત રહેલા કાર્યકર્તાશ્રીઓ, પ્રભાવકોને સંબોધન કર્યું.

રાજકોટ ખાતે યોજાયેલી સૌરાષ્ટ્ર સોશિયલ મિડીયા મીટમાં ઉપસ્થિત રહેલા કાર્યકર્તાશ્રીઓ, પ્રભાવકોને સંબોધન કર્યું. સોશિયલ મિડીયાનાં માધ્યમ થકી મોદી સરકારે કરેલા વિકાસકાર્યોને વધુને વધુ લોકો સુધી પહોંચાડવા માર્ગદર્શન પાઠવ્યું. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબની “મોદી ગેરંટી”, “વિકસિત ભારત 2047નાં સંકલ્પ”નો પ્રચાર પ્રસાર સોશિયલ મિડીયાનાં માધ્યમ થકી વધુને વધુ લોકો સુધી પહોંચે અને વધુને વધુ લોકો