જય શ્રી રામ….
આ છે રામભક્તિ….. જય શ્રી રામ…. આજે માંગરોળ ખાતે 'માતા શબરી યાત્રા'નું પ્રસ્થાન કરાવતા ખૂબ જ ધન્યતાની લાગણી અનુભવી. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે સૌને સાથે રાખી રામ મંદિરનું સ્વપ્ન સાકાર કર્યું, સમગ્ર દેશવતી એમનો હૃદયપૂર્વક આભાર વ્યક્ત કર્યો. આ યાત્રામાં ઉપસ્થિત હજારો રામ ભક્તોની ભક્તિને સાદર વંદન પાઠવ્યા. આ પ્રસંગે સાંસદ શ્રી પ્રભુભાઈ