ભાવનગર જિલ્લાના ચિત્રા ખાતે યોજાયેલી વિશાળ જનસભામાં કાર્યકર્તાશ્રીઓ અને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા નગરજનો સાથે સંવાદ સાધવાનું સૌભાગ્ય
ભાજપનો કોઇપણ કાર્યકર કોઇપણ પરિસ્થિતિ વચ્ચે ડગી જતો નથી, આપણાં પ્રધાનમંત્રી શ્રીને વિશ્વ વિકાસપુરૂષ તરીકે ઓળખે છે, જે આપણાં સૌ માટે ગૌરવવંતી વાત છે. આજે ભાવનગર જિલ્લાના ચિત્રા ખાતે યોજાયેલી વિશાળ જનસભામાં કાર્યકર્તાશ્રીઓ અને મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા નગરજનો સાથે સંવાદ સાધવાનું સૌભાગ્ય પ્રાપ્ત થયું. આ પ્રસંગે રાષ્ટ્રીય ઉપાધ્યક્ષ ડૉ.ભારતીબેન શિયાળ, પૂર્વ કેન્દ્રીય મંત્રી શ્રી