Events Footer

Events

Views Navigation

Event Views Navigation

Today

આજે ભાવનગર ખાતે ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજનાં મહાસંમેલનમાં ઉપસ્થિત રહી ધન્યતા અનુભવી.

આજે ભાવનગર ખાતે ક્ષત્રિય કારડીયા રાજપૂત સમાજનાં મહાસંમેલનમાં ઉપસ્થિત રહી ધન્યતા અનુભવી. ક્ષત્રિય કારડીયા સમાજ વર્ષોથી ભાજપ સાથે સંકળાયેલો છે. સમાજને મોદી સાહેબ માટે ખૂબ પ્રેમ અને વિશ્વાસ છે, જેની સાબિતી આ મહાસંમેલનમાં ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહી સભ્યોએ પૂરી પાડી. સૌ મોદીજીને ત્રીજીવાર પ્રધાનમંત્રી બનાવવા આતુર છે !! #ModiKaParivar #AbkiBaar400Paar #PhirEkBaarModiSarkar

ચોર્યાસી વિધાનસભાનો છે વિશ્વાસ ફરી એકવાર બસ મોદી સરકાર જ !!!

ચોર્યાસી વિધાનસભાનો છે વિશ્વાસ ફરી એકવાર બસ મોદી સરકાર જ !!! આજે ચોર્યાસી વિધાનસભાનાં નગરજનોએ અભૂતપૂર્વ સ્નેહ વરસાવ્યો. ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા નાગરિકોએ મોદીજીને ત્રીજીવાર પ્રધાનમંત્રી બનાવી ભારતીય જનતા પાર્ટીની ભવ્યાતિભવ્ય જીતની ખાતરી આપી. #AbkiBaar400Paar #ModiKaParivar #PhirEkBaarModiSarkar

મજૂરા વિધાનસભાનાં સૌ નગરજનો ભારતીય જનતા પાર્ટીને ભવ્યાતિભવ્ય રીતે જીતાડવા તૈયાર છે !!

મજૂરા વિધાનસભાનાં સૌ નગરજનો ભારતીય જનતા પાર્ટીને ભવ્યાતિભવ્ય રીતે જીતાડવા તૈયાર છે !! સુરત મહાનગર ખાતે આજે મજુરા વિધાનસભાના નગરજનોએ અપાર સ્નેહ વરસાવ્યો. બાઇક રેલીમાં ખૂબ મોટી સંખ્યામાં ઉપસ્થિત રહેલા નાગરિકોએ ભારતીય જનતા પાર્ટીની ભવ્યાતિભવ્ય જીતનાં આશીર્વાદ વરસાવ્યા. સૌમાં ઉત્સાહ અપરંપાર છે-સૌ કમળ ખીલવવા તૈયાર છે !!! #AbkiBaar400Paar #ModiKaParivar #PhirEkBaarModi

ઉધના, લિંબાયત, ચોર્યાસી અને મજુરા વિધાનસભાનાં નગરજનો મૂલ્યવાન મતાધિકારની ફરજ અદા કરવા આતુર છે !!!

ઉધના, લિંબાયત, ચોર્યાસી અને મજુરા વિધાનસભાનાં નગરજનો મૂલ્યવાન મતાધિકારની ફરજ અદા કરવા આતુર છે !!! આજે સુરત મહાનગર ખાતે ઉધના, લિંબાયત, ચોર્યાસી અને મજુરા વિધાનસભામાં આવતી સોસાયટીઓનાં પ્રમુખશ્રીઓ અને સેક્રેટરીઓ સાથે યોજાયેલા સ્નેહ મિલન સમારોહમાં ઉપસ્થિત રહી સૌનાં મોદી સાહેબ પ્રત્યેનાં અપાર સ્નેહનો અનુભવ કર્યો. સૌ સાથેનો સંવાદ અનેરી ઉર્જા પ્રદાન કરનારો રહયો. સૌએ ભારતીય

જનતા જનાર્દનનાં સ્નેહને, વિશ્વાસને નતમસ્તક !!!

જનતા જનાર્દનનાં સ્નેહને, વિશ્વાસને નતમસ્તક !!! આજે લિંબાયત વિધાનસભામાં યોજાયેલા ભવ્ય રોડ શોમાં ખૂબ મોટી સંખ્યામાં નગરજનો ઉપસ્થિત રહ્યા ! સૌનો ઉત્સાહ, જોશ, ઉમંગ પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબની ગેરંટી પર જાણે વિશ્વાસની મહોર મારી રહ્યા હતા ! “મોદી….મોદી!”નાં ગગનચુંબી નારાઓ ભારતીય જનતા પાર્ટીનાં ભવ્યાતિભવ્ય વિજયની પ્રતિતી કરાવી રહ્યા હતા. લિંબાયત વિધાનસભાનાં નગરજનો ઇતિહાસ સર્જવા

ઉધના વિધાનસભા છે મક્કમ !! ભાજપ સાથે અડીખમ !!

ઉધના વિધાનસભા છે મક્કમ !! ભાજપ સાથે અડીખમ !! ઉધના વિધાનસભામાં યોજાયેલા ભવ્ય રોડ શોમાં સૌ નગરજનોને મળી અનેરી ઉર્જા અનુભવી !! સૌ “વિકસિત ભારત”નાં સંકલ્પને સાકાર કરવા માટે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબને ત્રીજીવાર પ્રધાનમંત્રી બનાવવા આતુર છે !! ઉપસ્થિત સૌએ ભારતીય જનતા પાર્ટીનાં ભવ્ય વિજયનાં આશીર્વાદ વરસાવ્યા #ModiKaParivar #AbkiBaar400Paar #PhirEkBaarModiSarkar

નવસારી લોકસભાનાં મારા સૌ નગરજનોનો હૃદયપૂર્વક-નતમસ્તક આભાર માનું છું. આપ સૌ જનતા જનાર્દને મને ખૂબ સ્નેહ આપ્યો છે.

નવસારી લોકસભાનાં મારા સૌ નગરજનોનો હૃદયપૂર્વક-નતમસ્તક આભાર માનું છું. આપ સૌ જનતા જનાર્દને મને ખૂબ સ્નેહ આપ્યો છે. આપ સૌ સદાય માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબની વિકાસનીતિ સાથે રહ્યા છો. મોદીજીની ગેરંટીમાં, વિકસિત ભારતનાં સંકલ્પમાં આપને અપાર વિશ્વાસ છે. વીતેલા દસ વર્ષોમાં ભારતનો સર્વાંગી વિકાસ થયો છે, આવનારા વર્ષોમાં આ સર્વાંગી વિકાસ વધુ મજબૂત

લિંબાયત વિધાનસભાનાં સૌ નગરજનોની એક જ છે ગૂંજ #PhirEkBaarModiSarkar !!

લિંબાયત વિધાનસભાનાં સૌ નગરજનોની એક જ છે ગૂંજ #PhirEkBaarModiSarkar !! આજે લિંબાયત વિધાનસભામાં યોજાયેલા રોડ શોમાં ઉપસ્થિત રહેલા સૌ નગરજનોનાં ચહેરા પર મોદીજીને ત્રીજીવાર પ્રધાનમંત્રી બનાવવાનો ઉત્સાહ છલકાઇ રહ્યો હતો, સૌએ ભારતીય જનતા પાર્ટીનાં ભવ્ય વિજયનાં આશીર્વાદ વરસાવ્યા. સૌનો ઉત્સાહ, જોશ, ઉમંગ ભારતીય જનતા પાર્ટીનાં ભવ્ય વિજયની ખાતરી અપાવી રહ્યા છે. #ModiKaParivar

આજે લોકશાહીનાં પાવન અવસર પર મારા પરિવાર સાથે મતદાનની પવિત્ર ફરજ અદા કરી ધન્યતા અનુભવી.

આજે લોકશાહીનાં પાવન અવસર પર મારા પરિવાર સાથે મતદાનની પવિત્ર ફરજ અદા કરી ધન્યતા અનુભવી. સૌને અપીલ કરું છું કે આપ સૌ પણ મતદાનની આપની મૂલ્યવાન ફરજ અદા કરશો

પ્રભુ શ્રી રત્નચિંતામણી દાદાની છત્રછાયામાં ચાલી રહેલાં ચકાચક વર્ષી તપનાં પારણાં પ્રસંગે યોજાયેલા તપસ્વી વધામણાં કાર્યક્રમમાં ઉપસ્થિત રહી.

પ્રભુ શ્રી રત્નચિંતામણી દાદાની છત્રછાયામાં ચાલી રહેલાં ચકાચક વર્ષી તપનાં પારણાં પ્રસંગે યોજાયેલા તપસ્વી વધામણાં કાર્યક્રમમાં ઉપસ્થિત રહી નિશ્રાદાતા પરમ પૂજ્ય આચાર્ય ભગવંત શ્રી શ્રીમદ વિજય પ્રબોધચંદ્રસૂરીશ્વરજી મહારાજ સાહેબ અને પરમ પૂજ્ય પન્યાસપ્રવર શ્રી તત્વરૂચી મહારાજ સાહેબનાં આશીર્વાદ પ્રાપ્ત કરી પરમ ધન્યતાની લાગણી અનુભવી. આ પ્રસંગે વર્ષીતપનાં તપસ્વીરત્નોનાં પારણા કરાવી પુણ્ય પ્રાપ્ત કર્યું, સૌ તપસ્વી