નવસારીનાં જલાલપોર ખાતે મહેન્દ્ર બ્રધર્સ ગૃપ દ્વારા યોજાયેલા વિશેષ જનસંપર્ક અભિયાન અંતર્ગત આત્મનિર્ભર બહેનો સાથે સંવાદ સાધ્યો.
આ બહેનોની આત્મનિર્ભરતા અને એમનાંમાં રહેલા સશક્તિકરણને વંદન કરું છું.
આ પ્રસંગે ધારાસભ્યશ્રીઓ શ્રી રાકેશભાઈ દેસાઈ,શ્રી આર.સી.પટેલ,જીલ્લા પ્રમુખશ્રી ભુરાભાઈ શાહ,પ્રદેશ મંત્રી શ્રીમતી શીતલબેન સોની સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા.




