આજે નવસારી ખાતે શ્રી અનાવિલ સંસ્કાર ટ્રસ્ટ દ્વારા યોજાયેલા સંસ્કૃતિ-2023 આનંદમેળાનું ઉદ્ઘાટન કરવાનો અવસર સાંપડ્યો. આવા આનંદમેળાનાં આયોજનની મદદથી સંસ્કૃતિનું જતન થાય છે. સર્વ આયોજકોને અભિનંદન પાઠવ્યા.
નવસારી ખાતે શ્રી અનાવિલ સંસ્કાર ટ્રસ્ટ દ્વારા યોજાયેલા સંસ્કૃતિ-2023 આનંદમેળાનું ઉદ્ઘાટન
