આજે ભારતીય જનતા પાર્ટી સુરત મહાનગરનાં નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓને શુભેચ્છાઓ પાઠવી.
ભારતીય જનતા પાર્ટી એ વિશ્વનો સૌથી વિશાળ પરિવાર છે, “જનસેવા થકી રાષ્ટ્રસેવા” એ આ પરિવારનાં સંસ્કાર રહ્યા છે, મને વિશ્વાસ છે કે સૌ નવનિયુક્ત હોદ્દેદારશ્રીઓ પરિવારનો આ સંસ્કાર વારસો જાળવશે અને પૂરેપૂરી કર્તવ્યનિષ્ઠાથી પોતાની ફરજ અદા કરશે.





























