આજે માનનીય પૂર્વ પ્રધાનમંત્રી શ્રી અટલ બિહારી વાજપેયીજીની જન્મ જયંતિ નિમિત્તે સુરત શહેર ખાતે એમનાં જીવન ચરિત્ર આધારિત પ્રદર્શનીનું ઉદ્ઘાટન કરી ખૂબ આનંદ અને ગર્વની લાગણી અનુભવી ! આ પ્રદર્શનીમાં વાજપેયીજી સાથેની સ્મૃતિ-તસવીર જોઇ એમની સાથે પસાર કરેલી પળોની સ્મૃતિ જીવંત થઇ !
એમનાં વિચારો, એમનાં શબ્દો આજે પણ પ્રેરણા પૂરી પાડતા રહે છે. એમનું સમગ્ર જીવન પથદર્શક સમાન છે. જનસેવા અને રાષ્ટ્રસેવાની એમની ભાવના આજે પણ યુવાનોને નવી દિશા ચીંધતી રહે છે.
વાજપેયીજીનાં ચરણોમાં કોટિ-કોટિ વંદન !!!
आज माननीय पूर्व प्रधानमंत्री अटल बिहारी वाजपेयी जी की जन्म-जयंती के अवसर पर सूरत शहर में उनके जीवन-चरित्र पर आधारित प्रदर्शनी का उद्घाटन करने का सौभाग्य प्राप्त हुआ। इस अवसर पर आनंद और गौरव की अनुभूति हुई। प्रदर्शनी में वाजपेयी जी के साथ जुड़ी स्मृति-तस्वीरों को देखकर उनके साथ बिताए गए पलों की स्मृति पुनः जीवंत हो उठीं।
उनके विचार और उनके शब्द आज भी निरंतर प्रेरणा प्रदान करते हैं। उनका संपूर्ण जीवन मार्गदर्शक के समान है। जनसेवा और राष्ट्रसेवा के प्रति उनकी निष्ठा आज भी युवाओं को नई दिशा और संकल्प का बोध कराती है।
वाजपेयी जी के चरणों में कोटि-कोटि वंदन।







