દિવાળીનો અવસર આંગણે આવી રહ્યો છે ત્યારે દિવ્ય ભાસ્કર અખબાર દ્વારા યોજાયેલા સાર્વજનિક દિવાળી ઉત્સવમાં ઉપસ્થિત રહી સુરત માટે પ્રગટાવેલા એક લાખ દિવાઓનાં અજવાશનાં સાક્ષી બનવાનો અવસર સાંપડ્યો. આ પળે સુરતની સુખાકારી અને સમૃદ્ધિ સતત વધતી રહે એ માટે પ્રભુ શ્રી રામને મનોમન પ્રાર્થના કરી !
“એક દિવો સુરતને નામ!”
