Social Initiatives Footer

INITIATIVES - SOCIAL

  • 03 Apr, 2025

    ગુજરાતનાં સાંસદશ્રીઓ સાથે દિલ્હીમાં સાંસદ શ્રી દેવુસિંહજી ચૌહાણનાં આતિથ્યમાં હળવાશની પળો માણી.

    ગુજરાતનાં સાંસદશ્રીઓ સાથે દિલ્હીમાં સાંસદ શ્રી દેવુસિંહજી ચૌહાણનાં આતિથ્યમાં હળવાશની પળો માણી. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઈ મોદી સાહેબનાં નેતૃત્વમાં વિકસિત ભારતનું સ્વપ્ન સાકાર કરવા વિકસિત ગુજરાતની ટીમ તૈયાર છે !!!

    More Details
  • 30 Mar, 2025

    राजस्थान स्थापना दिवस के पावन अवसर पर गुजराती-मारवाड़ी समाज द्वारा आयोजित ‘गुज-राज महासंगम’ में सहभागी बनने का सौभाग्य प्राप्त हुआ।

    राजस्थान स्थापना दिवस के पावन अवसर पर गुजराती-मारवाड़ी समाज द्वारा आयोजित ‘गुज-राज महासंगम’ में सहभागी बनने का सौभाग्य प्राप्त हुआ। चैत्र नवरात्रि की स्थापना पर हुई भव्य महाआरती और कलाकारों की मनमोहक प्रस्तुतियाँ, हर पल दिव्यता से परिपूर्ण रहा। यह महासंगम वास्तव में संस्कृति, आस्था और सौहार्द का प्रतीक बना।

    More Details
  • 16 Mar, 2025

    આજે મારા જન્મદિવસ નિમિત્તે 163 – લિંબાયત વિધાનસભામાં લિંબાયત ઉત્સવ સમિતિ દ્વારા યોજાયેલા મહા રક્તદાન કેમ્પ

    આજે મારા જન્મદિવસ નિમિત્તે 163 – લિંબાયત વિધાનસભામાં લિંબાયત ઉત્સવ સમિતિ દ્વારા યોજાયેલા મહા રક્તદાન કેમ્પ, સર્વ રોગ નિદાન કેમ્પ, જાહેર સેવા સેતુ કાર્યક્રમ, આંખની તપાસ અને વિના મૂલ્યે આંખનાં ઓપરેશન જેવા સેવાકીય કાર્યો યોજાયા, આ પ્રસંગે ઉપસ્થિત રહી અપાર ધન્યતાની લાગણી અનુભવી. મને એ વાતનો ખૂબ આનંદ છે કે સેવાકીય કાર્યોનાં આયોજન થકી ભારતીય જનતા પાર્ટીનાં કાર્યકર્તાશ્રીઓ “સેવા એ જ સંસ્કાર”નાં સંકલ્પને સાકાર કરી રહ્યા છે ! સૌનો ખૂબ ખૂબ આભાર માન્યો અને સૌને શુભકામનાઓ પાઠવી.

    More Details
  • 15 Mar, 2025

    આજે અમદાવાદ ખાતે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની વિશેષ ઉપસ્થિતિ

    આજે અમદાવાદ ખાતે માનનીય મુખ્યમંત્રી શ્રી ભૂપેન્દ્રભાઇ પટેલની વિશેષ ઉપસ્થિતિ વચ્ચે શ્રી સમસ્ત ગુજરાત બ્રહ્મસમાજ દ્વારા આયોજિત ત્રિ-દિવસીય મેગા બ્રાહ્મણ બિઝનેસ સમિટનો શુભારંભ કરાવતા ખૂબ આનંદ અને ધન્યતાની લાગણી અનુભવી. આ સમગ્ર આયોજન થકી બ્રામ્હણ સમાજને વ્યાપાર વાણિજ્યનાં માર્ગે આગળ વધવા ખૂબ પ્રોત્સાહન પ્રાપ્ત થશે. જેમણે દેશનાં મંદિરો, સંસ્કારો અને સંસ્કૃતિની સદાય રક્ષા કરી છે એ બ્રામ્હણ સમાજ દેશનાં અર્થતંત્રને ગતિ આપવાનું મહાકાર્ય
    કરી રહ્યો છે ત્યારે સૌને ખૂબ ખૂબ શુભકામનાઓ અને અભિનંદન પાઠવ્યા.

    More Details
  • 08 Mar, 2025

    આજે સુરત ઇસ્ટ બિલ્ડર એસોસિએશનની ક્રિકેટ પ્રિમિયર લીગનું ઉદઘાટન કરવાનો અવસર સાંપડ્યો.

    આજે સુરત ઇસ્ટ બિલ્ડર એસોસિએશનની ક્રિકેટ પ્રિમિયર લીગનું ઉદઘાટન કરવાનો અવસર સાંપડ્યો. ચેમ્પિયન્સ ટ્રોફી ચાલી રહી છે અને દેશભરમાં ક્રિકેટનો માહોલ છવાયો છે ત્યારે એસોસિએશનને વધુ મજબૂત બનાવવા માટે યોજાયેલી આ ક્રિકેટ લીગ વધુ રસપ્રદ અને રોમાંચક બની રહેશે એનો મને વિશ્વાસ છે.
    આ લીગ સુરત શહેરનાં જાણીતા બિલ્ડરોની આઠ ટીમ વચ્ચે રમાઇ રહી છે. સૌને અભિનંદન અને શુભેચ્છાઓ પાઠવ્યા.

    More Details
  • 06 Mar, 2025

    ભારત સરકારનાં ગ્રામીણ વિકાસ મંત્રાલય અને ગ્રામ વિકાસ વિભાગ

    ભારત સરકારનાં ગ્રામીણ વિકાસ મંત્રાલય અને ગ્રામ વિકાસ વિભાગ, ગુજરાત સરકારનાં સંયુક્ત ઉપક્રમે સુરત શહેરમાં યોજાયેલા સરસ મેળાનું ઉદઘાટન કરવાનો અવસર સાંપડ્યો. હનીપાર્ક ગ્રાઉન્ડ પાર્ટીપ્લોટ, અડાજણ ખાતે યોજાયેલા આ સરસ મેળાની મુલાકાત લેવાની આપ સૌને અપીલ કરું છું.
    🪷 આ મેળામાં 150 જેટલા મહિલા જૂથોના સ્ટોલ છે; જેમાં ગુજરાત રાજ્યના 100, અન્ય રાજ્યના 50 સ્ટોલ દ્વારા કલાત્મક ચીજવસ્તુઓનું પ્રદર્શન-સહ-વેચાણ કરાઇ રહ્યું છે.
    🪷 ગુજરાતની સાથે સાથે હરિયાણા, આંધ્રપ્રદેશ, આસામ, પંજાબ, છત્તીસગઢ, તેલંગાણા, રાજસ્થાન, મેઘાલય, મહારાષ્ટ્ર, ઉત્તરપ્રદેશ અને કેરળ સહિતના રાજ્યોએ પણ ભાગ લીધો છે.
    આ મેળામાં જે પણ મહિલાઓએ ભાગ લીધો છે, એ સૌ મહિલાઓને અભિનંદન અને શુભેચ્છા પાઠવ્યા. આત્મનિર્ભરતાનાં એમનાં પ્રયાસને વંદન 🙏

    More Details
  • 02 Mar, 2025

    “કેચ ધ રેઇન” અભિયાન અંતર્ગત નવસારી મ્સુનિસિપલ કોર્પોરેશન

    “કેચ ધ રેઇન” અભિયાન અંતર્ગત નવસારી મ્સુનિસિપલ કોર્પોરેશન અને યુથ ફોર ગુજરાત દ્વારા યોજાયેલી “નવસારી નાઇટ રન 2025”માં નવસારીનાં સૌ નગરજનોને મળીને ખૂબ આનંદની લાગણી અનુભવી.
    માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં નેતૃત્વમાં જળ સંરક્ષણનું આંદોલન દેશભરમાં ક્રાંતિનું સ્વરૂપ લઇ રહ્યું છે. ક્રાંતિનાં આ મહાયજ્ઞમાં નવસારીનાં નગરજનો ખૂબ મોટી સંખ્યામાં જોડાયા.
    મને વિશ્વાસ છે કે, “જન ભાગીદારીથી જળ સંરક્ષણ” ક્ષેત્રે પણ નવસારીનાં નગરજનો ઇતિહાસ સર્જશે. આવનારી પેઢીને વારસામાં જળ આપીએ, એમનાં ભવિષ્યને સુરક્ષિત બનાવીએ.

    More Details
  • 27 Feb, 2025

    प्रजापिता ब्रह्माकुमारी ईश्वरीय विश्व विद्यालय द्वारा शिवरात्रि

    प्रजापिता ब्रह्माकुमारी ईश्वरीय विश्व विद्यालय द्वारा शिवरात्रि के पावन अवसर पर पर्यावरण संरक्षण और आध्यात्मिक चेतना के अद्भुत संगम के रूप में 8,900 तुलसी के पौधों के निःशुल्क वितरण का संकल्प लिया गया।
    इस पुनीत पहल के विशेष कार्यक्रम में उपस्थित रहकर सभी को शुभकामनाएँ दीं और प्रकृति संरक्षण के प्रति ब्रह्माकुमारी संस्था के इस समर्पण को नमन किया। यह प्रयास न केवल पर्यावरण को समृद्ध करेगा, बल्कि समाज में जागरूकता और सकारात्मक ऊर्जा का संचार भी करेगा।

    More Details
  • 23 Feb, 2025

    આજે નવસારી જીલ્લા પોલીસ અને એન.જી.ઓનાં સહયોગથી દાંડી ખાતે યોજાયેલી કોસ્ટલ મેરેથોનને લીલી ઝંડી બતાવી

    આજે નવસારી જીલ્લા પોલીસ અને એન.જી.ઓનાં સહયોગથી દાંડી ખાતે યોજાયેલી કોસ્ટલ મેરેથોનને લીલી ઝંડી બતાવી ! નવસારીની અત્યાર સુધીની સૌથી મોટી મેરેથોનનાં આ સફળ આયોજન બદલ નવસારી જીલ્લા પોલીસ અને એન.જી.ઓને અભિનંદન પાઠવ્યા. ખૂબ મોટી સંખ્યામાં આ મેરેથોનમાં નાગરિકો જોડાયા, એમને પણ અભિનંદન !

    More Details
  • 21 Feb, 2025

    सनातन प्रवाह का पावन क्षण, धर्म, आस्था और तप का संगम।

    सनातन प्रवाह का पावन क्षण,
    धर्म, आस्था और तप का संगम।
    यह स्नान मात्र जल में नहीं,
    संस्कारों की गहराइयों में प्रवेश है।
    हर बूंद में शास्त्रों का स्पंदन,
    हर तरंग में मोक्ष का संदेश है।
    यह आस्था का उत्कर्ष है,
    यह सनातन का शाश्वत स्पर्श है।
    महा कुंभ केवल एक पर्व नहीं,
    बल्कि परंपरा, आत्मशुद्धि और सनातन की अनवरत यात्रा है।
    आज माँ गंगा की पवित्र धारा में डुबकी लगाने का सौभाग्य मिला,
    जहाँ हर लहर में आस्था की गूंज,
    हर बूंद में आध्यात्मिक ऊर्जा,
    और हर स्पर्श में मोक्ष का अहसास है।
    यह स्नान केवल शरीर का नहीं,
    मन, आत्मा और संकल्पों की निर्मलता का उत्सव है।
    माँ गंगा से प्रार्थना है कि यह शुद्धि, यह प्रकाश, हर जीवन में सत्कर्म, समृद्धि और सकारात्मक ऊर्जा बनकर प्रवाहित हो।
    हर हर गंगे!
    सनातन की जय!

    More Details
  • 20 Feb, 2025

    आंध्र प्रदेश के माननीय मुख्यमंत्री श्री नारा चंद्रबाबू नायडू जी और माननीय उपमुख्यमंत्री श्री पवन कल्याण जी से दिल्ली स्थित आवास पर आत्मीय भेंट हुई।

    आंध्र प्रदेश के माननीय मुख्यमंत्री श्री नारा चंद्रबाबू नायडू जी और माननीय उपमुख्यमंत्री श्री पवन कल्याण जी से दिल्ली स्थित आवास पर आत्मीय भेंट हुई। इस महत्वपूर्ण बैठक में जल प्रबंधन से जुड़े विभिन्न पहलुओं पर विस्तृत चर्चा हुई, जिसमें जल संसाधनों के सतत उपयोग, जल संरक्षण और आधुनिक तकनीकों के माध्यम से जल प्रबंधन को और प्रभावी बनाने पर विशेष ध्यान दिया गया।

    More Details
  • 18 Feb, 2025

    સુરત મહાનગર પાલિકાનાં બાંઘકામ સિમિતિનાં ચેરમેન અને કોર્પોરેટર

    સુરત મહાનગર પાલિકાનાં બાંઘકામ સિમિતિનાં ચેરમેન અને કોર્પોરેટર શ્રી ભાઇદાસભાઇ પાટીલની ભત્રીજી ચિ. તૃષાનાં લગ્ન પ્રસંગે ઉપસ્થિત રહી નવ દંપતિ દિકરી તૃષા અને દિકરા નિખિલને સુખમય દામ્પત્યજીવનનાં આશીર્વાદ પાઠવ્યા.

    More Details
1 2 3 4 16