શ્રી રામેશ્વર મંદિર, જસદણ ખાતે નવનિર્મિત વૃદ્ધાશ્રમનું લોકાર્પણ કર્યું. સર્વ વડીલશ્રીઓના આશીર્વાદ લીધા. પ્રદેશ ઉપાધ્યક્ષ શ્રી ભરતભાઈ બોઘરા, સાંસદ શ્રી મોહનભાઈ કુંડારીયા, જિલ્લા પ્રમુખ શ્રી મનસુખભાઈ ખાચરીયા સહિત ધારાસભ્યશ્રીઓ અને આગેવાનો ઉપસ્થિત રહ્યા.