શ્રી બાગેશ્વર ધામ પીઠાધીશ પૂજય પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીજીનાં દિવ્ય દરબાર બાગેશ્વર સરકાર આયોજન સમિતિ સુરત દ્વારા લિંબાયતનાં નીલગીરી મેદાનમાં યોજાયેલા શ્રી બાગેશ્વર ધામ પીઠાધીશ પૂજય પંડિત ધીરેન્દ્ર શાસ્ત્રીજીનાં દિવ્ય દરબાર અને દિવ્ય પ્રવચનમાં ઉપસ્થિત રહી ધન્યતા અનુભવી. जय श्री राम