Events Footer

Events

Views Navigation

Event Views Navigation

Today

માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબની “મન કી બાત” જીવનપથની દિવાદાંડી સમાન છે. આજે સુરત ખાતે સૌ સાથે “મન કી બાત”નું શ્રવણ કર્યું.

માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબની “મન કી બાત” જીવનપથની દિવાદાંડી સમાન છે. આજે સુરત ખાતે સૌ સાથે “મન કી બાત”નું શ્રવણ કર્યું. માનનીય પ્રધાનમંત્રી શ્રીએ પદ્મશ્રી પુરસ્કર્તાઓ વિશે વાત

આજે સુરત ખાતેનાં મારા કાર્યાલય ખાતે સનાતન ધર્મનાં સૌ સાધુ-સંતોએ પધરામણી કરી આશીર્વાદ પાઠવ્યા. આ ધન્ય અવસરે સાધુ-સંતશ્રીઓનું પૂજન કરવાનું સૌભાગ્ય સાંપડ્યું. સૌ સાધુ-સંતશ્રીઓને કોટિ કોટિ વંદન પાઠવ્યા 🙏

આજે સુરત ખાતેનાં મારા કાર્યાલય ખાતે સનાતન ધર્મનાં સૌ સાધુ-સંતોએ પધરામણી કરી આશીર્વાદ પાઠવ્યા. આ ધન્ય અવસરે સાધુ-સંતશ્રીઓનું પૂજન કરવાનું સૌભાગ્ય સાંપડ્યું. સૌ સાધુ-સંતશ્રીઓને કોટિ કોટિ વંદન પાઠવ્યા

ફરી એકવાર મોદી સરકાર વારંવાર મોદી સરકાર !!!

ફરી એકવાર મોદી સરકાર વારંવાર મોદી સરકાર !!! આજે સુરત ખાતે લોકસભા ચૂંટણી 2024ના પ્રચાર અંતર્ગત ભીંત ચિત્રણ કર્યું. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબની ગેરંટી પર સમગ્ર દેશને વિશ્વાસ