Events Footer

Events

Views Navigation

Event Views Navigation

Today

“સ્વચ્છતાની મેરથોન…..!!”

“સ્વચ્છતાની મેરથોન…..!!” સ્વચ્છતા સ્વસ્થતા લઇને આવે છે. માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં સ્વચ્છ ભારતનાં સંકલ્પને સાકાર કરવા નવસારી જીલ્લો સ્વચ્છતાનાં મહાયજ્ઞમાં પોતાની આહુતિ આપી રહ્યો છે. આજે સાંસદ દિશા

વિકાસનાં પથ પર અગ્રેસર નવસારી…..

આજે નવસારી વિજલપોર નગરપાલિકા ખાતે વિવિધ કાર્યોનું ખાતમુહૂર્ત કરતા અત્યંત હર્ષની લાગણી અનુભવી. વિવિધ વિકાસકાર્યો થકી નવસારીનાં નગરજનોની સુખાકારીમાં ઉમેરો થશે. જય શ્રી રામ

સ્વચ્છતામાં છે હરિનો વાસ….

સ્વચ્છતામાં છે હરિનો વાસ…. આવતીકાલે પ્રભુ શ્રી રામ નિજ મંદિરે બિરાજવાનાં છે, આ ઐતિહાસિક પળોની વધામણી માટે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે સ્વચ્છ તીર્થ અભિયાન અંતર્ગત તીર્થ સ્થળો અને

સર્વ નાગરિકોને તીર્થ સ્થાન અને મંદિરોની સ્વચ્છતા જાળવવા અપીલ કરી.

આવતીકાલનો દિવસ ઐતિહાસિક છે, પ્રભુ શ્રી રામ તંબુમાંથી મહેલસમા મંદિરમાં બિરાજીત થઇ રહ્યા છે ત્યારે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં મંદિર અને તીર્થ સ્થાનોની સફાઇનાં આહવાનને શિરે ચઢાવી આજે