15
February, 2026
Start Event Date
February 15 @ 10:30 amEnd Event Date
February 15 @ 11:30 am- This event has passed.
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં “સૌનાં ઘર”નાં સંકલ્પ થકી મધ્યમવર્ગીય પરિવારોના પોતાનાં ઘરનું સ્વપ્ન સાકાર થઇ રહ્યું છે.
માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનાં “સૌનાં ઘર”નાં સંકલ્પ થકી મધ્યમવર્ગીય પરિવારોના પોતાનાં ઘરનું સ્વપ્ન સાકાર થઇ રહ્યું છે.
આજે સુરતનાં વેસુ ખાતે રૂપિયા 3.24 લાખનાં ખર્ચે પ્રધાનમંત્રી આવાસ યોજના-શહેરી 2.0 PMAY – BLC હેઠળ 81 આવાસનાં ખાતમુહૂર્ત કરી ખૂબ આનંદની લાગણી અનુભવી.





