Events Footer

Events

Loading Events

« All Events

21 January, 2024

Start Event Date

January 21, 2024 @ 10:00 am

End Event Date

January 21, 2024 @ 11:00 am
  • This event has passed.

સ્વચ્છતામાં છે હરિનો વાસ….

સ્વચ્છતામાં છે હરિનો વાસ….
આવતીકાલે પ્રભુ શ્રી રામ નિજ મંદિરે બિરાજવાનાં છે, આ ઐતિહાસિક પળોની વધામણી માટે માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબે સ્વચ્છ તીર્થ અભિયાન અંતર્ગત તીર્થ સ્થળો અને મંદિરોની સ્વચ્છતામાં શ્રમદાન કરવા આહવાન કર્યું છે.
આજે નવસારી ખાતે સરસ્વતી મંદિરની સાફસફાઇમાં શ્રમદાન કરતા ખૂબ સંતોષની લાગણી અનુભવી.