Events Footer

Events

Loading Events

« All Events

27 August, 2023

Start Event Date

August 27 @ 11:00 am

End Event Date

August 27 @ 12:00 pm
  • This event has passed.

માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનો “મન કી બાત” કાર્યક્રમ નિહાળ્યો.

આજે સુરત મહાનગર ખાતે એઇમ્સ હોસ્પિટલની કેથલેબનું ઉદઘાટન કર્યું, હોસ્પિટલનાં ડોક્ટર્સ અને સુરત મહાનગરનાં નાગરિકો સાથે મળીને માનનીય પ્રધાનમંત્રી શ્રી નરેન્દ્રભાઇ મોદી સાહેબનો “મન કી બાત” કાર્યક્રમ નિહાળ્યો. પ્રધાનમંત્રીશ્રીનાં વિચારોમાંથી પ્રેરણા અને માર્ગદર્શન મેળવ્યું.
આ પ્રસંગે રાજ્ય સરકારના મંત્રી શ્રી પ્રફુલભાઈ પાનસેરિયા, સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન શ્રી પરેશભાઈ પટેલ સહિત મહાનુભાવો ઉપસ્થિત રહ્યા.