

04
May, 2025
Start Event Date
May 4 @ 9:00 pmEnd Event Date
May 4 @ 10:00 pm- This event has passed.
આજે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજશ્રીની પાવન ઉપસ્થિતિમાં
આજે પરમ પૂજ્ય મહંત સ્વામી મહારાજશ્રીની પાવન ઉપસ્થિતિમાં “અક્ષરપુરુષોત્તમના વિદ્વાન” શીર્ષક હેઠળ BAPS અક્ષરધામ સ્વામિનારાયણ મંદિર, કણાદ ખાતે યોજાયેલા બાળદિનની મહોત્સવમૂર્તિ સમારોહમાં ઉપસ્થિત રહેવાનો અવસર સાંપડ્યો.
સાંસ્કૃતિક ઊર્જા અને દૈવી અધ્યાત્મથી સ્પંદિત એવા આ શુભ અવસરે ઉપસ્થિત બાળ હૃદયમાં મહંતસ્વામી મહારાજશ્રીએ સંસ્કારબીજ રોપ્યું. સૌ બાળકોને આશીર્વાદ પાઠવ્યા.
જય સ્વામીનારાયણ 









