Events Footer

Events

Loading Events

« All Events

Banner image event
04 May, 2025

Start Event Date

May 4 @ 9:00 pm

End Event Date

May 4 @ 10:00 pm
  • This event has passed.

અક્ષરધામના દિવ્ય વૈશ્વિક યાત્રાપીઠના યશસ્વી ગુરુહરિ પ.પૂ. હરિપ્રસાદસ્વામીજી મહારાજના

અક્ષરધામના દિવ્ય વૈશ્વિક યાત્રાપીઠના યશસ્વી ગુરુહરિ પ.પૂ. હરિપ્રસાદસ્વામીજી મહારાજના આશીર્વાદરૂપ ગુરુજયંતી પર્વ નિમિત્તે પ્રગટ ગુરૂહરિ પ.પૂ.પ્રબોધ સ્વામીજીનાં પ્રત્યક્ષ સાનિધ્યમાં યોજાયેલી ભવ્ય સાંસ્કૃતિક સંધ્યામાં ઉપસ્થિત રહેવાનું સૌભાગ્ય સાંપડ્યું.
સત્સંગ અને સંસ્કાર વારસાને આગળ ધપાવતા સૌ પ્રતિનિધિ પૂજ્ય સંતશ્રીઓ દ્વારા ઉજવાયેલા આ પાવન પર્વનાં સાક્ષી બની ધન્યતા અનુભવી.
જય સ્વામિનારાયણ 🙏